અમારી ચેનલમાં વાર્તા , સત્સંગ, ગુરુ, સંતોની કથાઓ, દિવ્ય પ્રવચનો તથા
કિર્તન વીડિયો અપલોડ કરવામાં આવશે. પ્રેરણા મેળવી જીવન સુખી અને નીરોગી
તથા સમૃધ્ધ બનાવો... હરિ ભક્તો ને જય સ્વામિનારાયણ
સુચન : આ ચેનલમાં અપલોડ કરવામાં આવતાં ઓડિયો કે
વિડીયો સ્વામિનારાયણ સંપ્રદાયની ધાર્મિક માન્યતાને આધારિત છે, ચેનલનો હેતુ
સત્સંગલક્ષી વિડીયો દરેક હરિભક્તો સુધી પહોંચાડવાનો છે, તેનો ઉદ્દેશ કોઈ વ્યક્તિ,
સમાજ, સંસ્થા, કે કોઈ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી.