દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામિનારાયણ
આ ચેનલનો મુખ્ય હેતુ તમામ વ્યક્તિઓ સુધી પહોંચવાનો છે કે જેમાંના જીવનમાં સમસ્યા છે અને પ્રશ્નો છે તો આ પ્રવચનો સાંભળીને દુઃખ અને મુશ્કેલીઓ ઓછી થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે...
આ ચેનલ માં પ્રવચનો, પ્રસંગો,જીવન ચરિત્ર આવશે જેમાંથી શીખવા મળશે....સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે નહિ પરંતુ તમામ ધર્મ કે સંપ્રદાયના પણ પ્રવચન આવશે..."સર્વ ધર્મ સમભાવ"
ભગવાન સૌનું ભલું કરો......
જય શ્રી રામ
જય શ્રી કૃષ્ણ
જય શ્રી સ્વામિનારાયણ