શ્રીલાલવડરાયજી મંદીર ટ્રસ્ટ, ગોકુલ અને ભીયાળની ઓફિસિયલ ચેનલ છે.
આ ચેનલના માધ્યમથી પુષ્ટિમાર્ગનું આપણા સંપ્રદાયનું જ્ઞાન વૈષ્ણવોને મળી રહે તે હેતુથી નિયમિત રીતે ભગવદીઓ દ્વારા રચાયેલ કીર્તન, ધોળ, નિત્ય ના પદ, સ્તોત્ર, અષ્ટક, તથા શ્રીઠાકોરજીના વચનામૃત, તથા સંપ્રદાયને લાગતું સાહિત્ય વિડિયો સ્વરૂપે અપલોડ કરવામાં આવે છે.
વૈષ્ણવો શ્રીઠાકોરજીના દર્શન નિત્ય કરી શકે તે માટે નિત્ય લાઈવ દર્શનનું પ્રસારણ કરવામાં આવે છે.
આ ચેનલનો ઉદ્દેશ્ય માત્ર વૈષ્ણવોની સેવા કરવાનો તથા શ્રી ઠાકોરજીના ગુણગાન થકી આપશ્રીના યશોગાન કરવાનો છે.
શ્રીઠાકોરજીની કૃપા સકલ સૃષ્ટિ પર સદા બની રહે તેવી આપશ્રીના ચરણોમાં વિનંતી.
સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ
www.jayshreegopal.com