Unity Foundation Rajkot એ સમાજમાં એકતા, સંસ્કૃતિ અને પરંપરા જાગૃત કરવા માટે પ્રતિબદ્ધ એક સામાજિક સંસ્થા છે. અમે લોકોમાં ભાઈચારો અને સામાજિક એકતા વધારવા માટે વિવિધ કાર્યક્રમો આયોજિત કરીએ છીએ. અમારું મુખ્ય ઉદ્દેશ વૈદિક હોળી, સર્વે જ્ઞાતી સમુહ લગ્ન, નવરાત્રી મહોત્સવ, તેમજ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરાવવાનું છે.
અમે યુવાનો અને બાળકોને સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાવાનું પ્રોત્સાહન આપીએ છીએ, જેથી તેઓ જીવનમાં સામાજિક જવાબદારી અને સહયોગની ભાવના શીખી શકે. અમારી સંસ્થા ઈમાનીદારી, પારદર્શિતા, સર્વ સમુહ સમાનતા અને પરંપરા-ઉત્સવની ઉજવણી પર આધારિત છે.
આ સાથે, અમે Sponsor અને સહયોગીઓ સાથે મળીને સમાજના દરેક વર્ગ માટે એક ઉત્તમ અને સુરક્ષિત પ્લેટફોર્મ પ્રદાન કરીએ છીએ, જ્યાં લોકોએ ઉત્સવોનો આનંદ માણી શકે. “આવો, મળીને ઉજવીએ પરંપરા, ઉત્સવ અને સમાજની એકતા!”
📱 Instagram: unityfoundationrajkot | Facebook: unityfoundationrajkot