જય ગોપાલ વ્હાલા વૈષ્ણવો,
આપણી આ ચેનલ નો હેતુ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાય ના કીર્તન, ધોળ, નિત્ય ના પદ, સ્તોત્ર, અષ્ટક, તથા શ્રીઠાકોરજીના વચનામૃત, તથા સંપ્રદાયને લગતું સાહિત્ય, ઢાઢીલીલા નું અમૂલ્ય જ્ઞાન આપણા વ્હાલા વૈષ્ણવને મળી રહે એ માટે નો એક પ્રયાસ.